PM Svanidhi Yojana Apply Online : બેંકના ધક્કા ખાધા વગર મેળવો ₹50,000 સુધીની લોન – ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી
કોરોના કાળના લોકડાઉને સૌથી વધુ અસર જો કોઈને કરી હોય, તો તે છે આપણા શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓ (Street Vendors). શાકભાજી વેચનારા હોય, પાણીપુરીની લારી વાળા હોય કે પછી ફૂટપાથ પર નાની દુકાન ચલાવનારા હોય – આ બધાની આજીવિકા પર મોટો ફટકો પડ્યો હતો. આ જ વર્ગને ફરીથી પગભર કરવા માટે ભારત સરકારે એક … Read more