Vidhva Sahay Yojana: વિધવા સહાય યોજના 2025 શું છે, કોણ લાભ લઈ શકે, અને કેવી રીતે અરજી કરવી?
Vidhva Sahay Yojana વિધવા સહાય યોજના 2025 એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહલ છે, જેનો ઉદ્દેશ્ય વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમની સામાજિક સુરક્ષા અને સ્વનિર્ભરતા સુનિશ્ચિત કરવાનો છે. આ યોજનાને હવે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” તરીકે ઓળખવામાં આવે છે. 2025માં આ યોજનામાં નવી સુધારણાઓ લાવવામાં આવી છે, જેના દ્વારા વિધવા મહિલાઓને દર … Read more